Availability: In Stock

Mansikata nu Undhiyu (Gujarati) BY Surbhi Vagadiya

SKU: 9788119178421

Original price was: ₹275.00.Current price is: ₹264.00.

  • Publisher ‏ : ‎ NEXUS STORIES PUBLICATION® (8 September 2023)
  • Paperback ‏ : ‎ 136 pages
  • ISBN-10 ‏ : ‎ 8119178424
  • ISBN-13 ‏ : ‎ 978-8119178421
  • Reading age ‏ : ‎ 5 years and up
  • Item Weight ‏ : ‎ 170 g
  • Country of Origin ‏ : ‎ India

Also Available On

Amazon  Flipkart

In stock

Description

“માનસિકતાનું ઊંધિયું ” (વિચારોના પકવાન) પુસ્તક નું નામ સાંભળતા જ એમ લાગે કે કોઈ રસોઈની વાનગીની રીત છે અને ઊંધિયું એટલે ગુજરાતની પ્રખ્યાત ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી. અને આ ઊંધિયારૂપી વાનગીમાં બધા જ પ્રકારના શાકભાજી તથા મરી મસાલાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એવી જ રીતે આ પુસ્તક અનુસાર “માનસિકતાનું ઊંધિયું” એટલે કે માણસની માનસિકતાનું ઊંધિયું. જેવી રીતે ઊંધિયામાં બધા પ્રકારના શાકભાજી કે મરી મસાલા હોય એવી જ રીતે માણસના મગજમાં પણ અલગ અલગ રીતે પોતાના વિચારોરૂપી પકવાન બનવાનું ચાલુ જ હોય . અને આવી જ રીતે માણસોમાં રહેલી માનસિકતામાં પણ જુદા જુદા પ્રકારના ઘણા બધા ભાવો એટલે કે લાગણીઓ રહેલી હોય છે. માણસોનું જીવન અને વિચારસરણી પણ વિવિધ પ્રકારના મરી મસાલાઓ જેવું હોય છે તેથી જ આ પુસ્તકમાં માણસની માનસિકતામાં રહેલી માણસની અલગ અલગ વિચારસરણી, લાગણીઓ, ભાવો, આચાર – વિચાર, આહાર – વ્યવહાર બધું જ રજૂ કરીને પ્રાચીન સાથે સાથે આધુનિક રીતે પણ કેવી રીતે માણસની માણસાઈને જોઈને અનુભવી શકાય તે અર્થે કોઈ એક જ પરિસ્થિતિને બહુ બધી અલગ – અલગ રીતે અલગ- અલગ વિચારધારા કે હકારાત્મકતા કે નકારાત્મકતાની દ્રષ્ટિએ અનુભવી શકાય એ પ્રમાણે માણસની માનસિકતાને પણ ઘડી શકાય એ વાતને આ પુસ્તક દ્વારા રજૂ કરવામાં આવે છે.

Additional information

Weight 0.25 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Mansikata nu Undhiyu (Gujarati) BY Surbhi Vagadiya”

Your email address will not be published. Required fields are marked *